New Postss
માંડવી તાલુકાના કાકરાપાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગત Surat:ગુરૂવારઃ- ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ નવમા દિવસે કાકરાપાર ગામે આવી પહોંચ્યો હતો. કાકરાપાર ખાતે ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. […]
સુરત ફાયર ડિપાર્ટમેન્ટે રિંગરોડ ખાતે બેઝમેન્ટમાં ચાલતી કામદાર રાજ્ય વિમા હોસ્પિટલને સીલ માર્યું છે.બેઝમેન્ટમાં ચાલતી કામદાર રાજ્ય વિમા હોસ્પિટલ જૂની સબજેલ નજીક ભાડાની હતી. બે મહિના અગાઉ ફાયર બ્રિગેડના ઈન્સ્પેક્શન દરમિયાન બેઝમેન્ટની આ ઓફિસમાં પર્યાપ્ત ઓક્સિજન નહીં હોવાનું સામે આવ્યું હતું. વીતેલા બે મહિનામાં ફાયર બ્રિગેડ દ્વારા આ મામલે હોસ્પિટલના વહીવટકર્તાઓને બે વાર નોટીસ ઈશ્યુ […]
При этом, VPS-сервер должен иметь качественное соединение с интернет и быть максимально близким к серверам брокера. Только таким образом можно добиться максимально выгодной автоматической торговли. И, этот брокер предлагает своим клиентам воспользоваться услугой VPS на очень привлекательных условиях. Для удобства восприятия информации и управления деньгами был создан функциональный сайт и удобный личный кабинет. Официальный сайт […]
National Press Day: આજે રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ, જાણો તેનું મહત્વ અને ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતમાં પ્રેસ એક્ટ્સ: ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતના બંધારણ હેઠળ મોટાભાગે સુરક્ષિત છે. ખાસ કરીને કલમ 19(1)(a) હેઠળ: જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે. દેશના મહાન સુધારાવાદી પત્રકારોમાંના એકના સન્માનમાં ‘રાજા રામ મોહન રોય નેશનલ એવોર્ડ ફોર […]
અમદાવાદ: શહેરના સિંધુભવન રોડ પર દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. વહેલી સવારે 3.26 કલાકે રસ્તો બાનમાં લીધો હતો. મર્સિડીઝ કાર લઇને નીકળેલા નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ કારે પૂરપાટ ઝડપે બે કારને ટક્કર મારી હતી. રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હતો. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, […]
રાજકોટઃ ટ્રેન અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. રાજકોટથી વેરાવળ જતી ટ્રેન નીચે બે લોકો કપાયા હતા. આ બનાવ જેતપુર પીઠડીયા નજીક બન્યો હતો. ટ્રેન નીચે આવી જતાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 35 વર્ષીય યુવક અને 12 વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે મૃતકોની ઓળખ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ અચાનક ઊંડી ખીણમાં ખાબકી છે. જમ્મુ-કિશ્તવાડ નેશનલ હાઈવે પર બુધવારે એક બસ ચેનાબ નદીની ઊંડી ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં 30થી વધુ લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 50 લોકો સવાર હતા. હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. […]
Parting partner is always not easy. But it is useful to know: what you are now experiencing is absolutely normal. This is just one of the stages, and sooner or later it will end. After a divorce with her husband, Anna initially coped well alone, but about a year later, when her husband married again, […]