અમદાવાદના સિંઘુભવન રોડ પર અકસ્માત સર્જનાર નબીરાએ શું કહ્યું?

author
0 minutes, 0 seconds Read

અમદાવાદ: શહેરના સિંધુભવન રોડ પર દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. વહેલી સવારે 3.26 કલાકે રસ્તો બાનમાં લીધો હતો. મર્સિડીઝ કાર લઇને નીકળેલા નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ કારે પૂરપાટ ઝડપે બે કારને ટક્કર મારી હતી. રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હતો. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતી મર્સડીઝ કારમાંથી તણખલા ઉડતા નજરે પડ્યા છે. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *